ટ્રેનમાં પગ મુકતા પહેલા અમદાવાદ કર્મભૂમિને વંદન કર્યા.

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકો જ્યાં હતા ત્યાં જ અટવાયા હતા. સામાન્ય દિવસોમાં…

⬆️જલનેતિ માટે આ વિડીયો ખાસ જુઓ⬆️ જલનેતી જલનેતીએ એક શરીરશુદ્ધિ યોગિક ક્રિયા છે. નાકના નસકોરાંને (Nostril – નસલ પેસેજ) પાણીથી…

⭕ ગુજરાતમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,282 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 340 કેસમાંથી અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 9932…

સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને તકેદારીપૂર્વક સંપૂર્ણ તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરતા મુખ્ય સચિવ અનિલ મુકીમ.

▪ગાંધીનગર ખાતે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રિમોન્સૂન તૈયારી અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક…

જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય. – સુરેશ વાઢેર.

જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો છે. આ…