રાજ્યમાં કોરોના સામે વ્યુહરચના અમલીકરણ અને દેખરેખ માટે બનાવાયેલા ‘એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સ’નો મિડિયા સાથે સંવાદ

અખબારી યાદી તા. ૦૭/૦૬/૨૦૨૦કોવિડ-૧૯ ના અતિક્રમણ બાદ આ રોગ સાથે કેવી રીતે જીવિ શકાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ…

⭕ ગુજરાતમાં નવા 480 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત,319 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ-318,

⭕ *24 કલાકમાં અમદાવાદ-318,સુરત-64,વડોદરા-35,ગાંધીનગર-19,મહેસાણા-બનાસકાંઠા 6, પાટણ 5, ખેડા-સુરેન્દ્રનગર 4, રાજકોટ-આણંદ 3,ભાવનગર-ભરૂચ-વલસાડ 2, અરવલ્લી-કચ્છ-દાહોદ-નવસારી-અમરેલીમાં 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ :…

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.

*SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી*  *જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના…

રાજપીપળામાં કેમેરાની ત્રીજી આંખ આડેધડ વાહનો ચલાવતા વાહનચાલકો અને આડેધડ પાર્ક કરતા વાહનો સામે બાજનજર રાખશે.

ઇ-ચલણ ઇશ્યૂ કરવાની પુનઃશરૂઆત કરવામાં આવી. રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જશે. રાજપીપળા,તા.…

કરજણ ડેમમાં ઉપરવાસનાં વરસાદ બંધ થતા કરજણ ડેમમાં પાણીની આવક ઘટી. કરજણ ડેમમાં હાલ 35. 48 % પાણી બચ્યું છે કરજણ ડેમ 64. 52% ખાલી થયો.

ખેડૂતો ની જરૂરિયાત પ્રમાણે ડાબા, જમણા કાંઠાની નહેરમાં તથા હાઈડ્રોપાવર મળી કુલ 565 પાણી છોડાયું. રાજપીપળા, તા.7 છેલ્લા ત્રણ દિવસથી…

ત્રણ દિવસ પછી નર્મદામાં વરસાદનું જોર ધીમું પડયું. રાજપીપળામાં વરસાદના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા.

સાગબારા અને દેડીયાપાડા માં વરસાદ થંભી ગયો વરસાદ. ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકામાં પણ 8 થી 11 મીમી વરસાદ. ખેડૂતો…

સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડતા કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટની પ્રગતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી.

32 ગામોની જે જમીન સંપાદન કરવાની થાય છે તેની કાર્યવાહી રાજ્ય સરકારે પૂર્ણ કરી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ…

જિલ્લા કલેકટર ના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ. થયેલા પ્રશ્નોનું પણ ત્વરીત નિકાલ કરવાની સૂચના અપાઇ.

નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર…

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા.

કોરોનાની મહામારી સામે એકબાજુ લોકડાઉન ચાલુ છે ત્યારે સહાયરૂપ થવાના બદલે લોકોને ભ્રમિત કરવાનું કામ અત્યંત નિંદનીય. હાઇકોર્ટના ચૂકાદા મુજબ…