અંકલેશ્વર રાજપીપળા ડેપોની બસો સેલંબા સુધી નહીં જતાં હાલાકી. લોકડાઉન ખુલ્યા બાદ બસો દેડીયાપાડા સુધી દોડી શક્તી હોય તો સાગબારા સેલંબા સુધી કેમ નહિ ?
અહીં ખાનગી વાહનચાલકો તગડું વસૂલી મુસાફરો સાથે લૂંટ ચલાવી રહ્યા છે. કોરોના મહામારીના પગલે બંધ કરાયેલી બસો લોકડાઉન ખુલ્યા બાદ…
