અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYO ના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.
વિશ્વભર માં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ થી ફેલાયેલી મહામારી થી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારત માં…
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન-૪મદાવાદ શહેર*
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ…
સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે
સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે
