અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
યુ.પી.માં વાલ્મિકી સમાજની દિકરી પર થયેલ નિર્દયી બળાત્કાર બાદ તેનાં થયેલ મોત બદલ નવરંગપુરા વોર્ડમાં બે મિનિટનુ મૌન રાખી શ્રદ્ધાંજલી અપાઈ.
ઉત્તર પ્રદેશ માં જે વાલ્મિકી સમાજ ની દિકરી પર અત્યાચાર અને મૃત થઈ તે બદલ નવરંગપુરા વોર્ડ ૨ .નોકરમંડળ ટીમ…
*૨૫ પિસ્તોલ તથા ૯૦ રાઉન્ડ સાથે ૬ આરોપીને ઝડપી પાડતી ગુજરાત એટીએસ*
*૨૫ પિસ્તોલ તથા ૯૦ રાઉન્ડ સાથે ૬ આરોપીને ઝડપી પાડતી ગુજરાત એટીએસ* અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલ લોકસભા અને પેટાચૂંટણીનો માહોલ…
ઇસનપુર વિસ્તારમાં કડક કર્ફ્યુનો અમલ ઇસનપુર પી આઈ જે એમ સોલંકી પી.એસ.આઇ કે. એમ ચાવડા તથા સ્ટાફની પ્રશંસનીય કામગીરી
ઇસનપુર વિસ્તારમાં કડક કર્ફ્યુનો અમલ ઇસનપુર પી આઈ જે એમ સોલંકી પી.એસ.આઇ કે. એમ ચાવડા તથા સ્ટાફની પ્રશંસનીય કામગીરી.
