અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
એ નથી, એમનો અણસાર પણ નથી, સમયે કરી કળા એવી, હવે કશું યાદ પણ નથી!.
*તાજી મજાની રચના – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* ******* ****** ***** ******* એ નથી, એમનો અણસાર પણ…
જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા હિંદુ તથા મુસ્લિમ ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું
જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત),…
✍🏻 લેખક* *પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
વાંચજો જરૂર..🙏🙏🙏🙏🙏 Talk of the Day Series _*Motivational Story 14*_ _*પ્રેમના ગીત બુદ્ધિ બનાવી શકે, પણ પ્રેમ તો… હૃદય કરી…
