અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ શેબાળી શિવ મંદિર પાછળ પાણીનો ધોધ વધ્યો.
દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ શેબાળી શિવ મંદિર પાછળ પાણીનો ધોધ વધ્યો દાંતા તાલુકામાં આવેલું છે આ પૌરાણિક મંદિર અંબાજી અને…
જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા ક્લેકટરને પત્ર લખી કોરોના રસંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત.
જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા ક્લેકટરને પત્ર લખી કોરોના રસંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત…
બ્રેકીંગ ન્યૂઝ રાજ્યના વાલીઓ માટે સૌથી મોટા સમાચાર.
બ્રેકીંગ ન્યૂઝ રાજ્યના વાલીઓ માટે સૌથી મોટા સમાચાર શાળા ફી મામલે મોટા સમાચાર શાળા ફી મામલે સરકાર નિર્ણય લે: હાઇકોર્ટ…
