અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
*રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજના સહિયારે ‘એક શામ દેશ કે નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું*
*રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજના સહિયારે ‘એક શામ દેશ કે નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ…
*સેવા, સુશાસન અને ગરિબ કલ્યાણના ૧૧ વર્ષ ” વિષય અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની ખુલ્લી મૂકી*
*સેવા, સુશાસન અને ગરિબ કલ્યાણના ૧૧ વર્ષ ” વિષય અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની…
*📍અમદાવાદ પ્લેન ક્રેશ માં દિવંગત થયેલા લોકોનાં માનમાં બે મીનીટ નું મૌન અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો*
*📍અમદાવાદ પ્લેન ક્રેશ માં દિવંગત થયેલા લોકોનાં માનમાં બે મીનીટ નું મૌન અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો* ભરૂચ: અમદાવાદ પ્લેન…
