અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો..
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો.. પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા…
આફટર લોકડાઉન, વીથ કોરોના : આપ કા સમય શુરૂ હોતા હૈ અબ !*
* આફત બહાર હતી, એ હવે માથાં પર ઝળૂબશે ; જિંદગી હવે પહેલાં જેવી હરગીઝ નથી રહેવાની ! હવે વાંચશો…
*ડૉ. ભીમરાવ આંબેડકર અદ્વિતીય સેનાપતિ : અણનમ યોદ્ધા : ભાગ 1. :ક્રમશઃ 🖊️ ©દેવેન્દ્ર સોલંકી*
પ્રથમ વિશ્વયુદ્ધ નાં દિવસો હતાં. સમગ્ર વિશ્વમાં કાપડ ઉદ્યોગ માં જબરદસ્ત તેજી જોવાઈ રહી હતી. કાપડ ઉદ્યોગ માં વધેલાં યંત્રોને…
