અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ
બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ. પુનાભાઈ ગામીત નાથાભાઈ પટેલ અને…
આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 31/07/2020-શુક્રવાર
*“ના વાંધા પ્રમાણપત્ર” સત્તા કલેક્ટરોને* ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની સત્તા કલેક્ટરોને અપાઈ શહેરી જમીન ટોચ…
*રાજકોટની હોસ્પિટલમાં 11 માસની બાળાનું બેદરકારીને લીધે મૌત મામલે મંત્રી રાઘવજીને અપાયું આવેદન*
*રાજકોટની હોસ્પિટલમાં 11 માસની બાળાનું બેદરકારીને લીધે મૌત મામલે મંત્રી રાઘવજીને અપાયું આવેદન* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના રવાણી ખીજડીયા ગામના…
