અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ.

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી…

ઇતિહાસમાં પ્રથમ વખત દ્રારકા જગત મંદિર જન્માષ્ટમીએ ૧૦ થી ૧૩ ઓગસ્ટ સુધી બંધ રહેશે…*

*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી…

ચેમ્બરની ચૂંટણી માટે મંજૂરી આપવા કેમિકલ માફિયાઓ નું દબાણ હતું? કલેકટરને ભાવેશ લાખાણી નો સવાલ.

ચેમ્બરની ચૂંટણી માટે મંજૂરી આપવા કેમિકલ માફિયાઓ નું દબાણ હતું? કલેકટરને ભાવેશ લાખાણી નો સવાલ જો ચૂંટણી દરમિયાન કોરોના નું…

રૂપિયા 268 કરોડના બોગસ બિલિંગ કૌભાંડોમાં બે કૌભાંડી ઝડપાયા

સુરતના યોગેશ અને મનીષ સાહે છ બોગસ કંપની બનાવી બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું માત્ર બોગસ બિલો જનરેટ કરી સરકારને…

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી.

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર…

રાજનીતિમાં ધર્મ જોડાશે ત્યારે સુરાજ્ય સ્થપાશે : પ્રિ. સંજય વકીલ.

એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ, રોટરી ક્લબ પ્રહલાદનગર અમદાવાદનાં પૂર્વ પ્રમુખ તથા અશોશીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સીપલ્સનાં જનરલ સેક્રેટરી…

કાજલ નામે આંબો અને ભાવેશ નામે સરગવો ઉગશે.અમદાવાદના સાણંદ તાલુકામાં બાળકોના નામ પરથી ૩૦ વૃક્ષો ઉછરશે.

અમદાવાદ (સાણંદ) સમગ્ર વિશ્વમાં ૧ થી ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.જેનો મુખ્ય ઉદ્દેશ છે કે…

સમગ્ર નર્મદા જિલ્લામાં મેઘરાજા આજે ઓળઘોળ થયા. પાંચ તાલુકામાં સર્વત્ર શ્રી વર્ષા.

દેડીયાપાડામાં 3 ઇંચ, સાગબારા તાલુકામાં 2.5 ઇંચ, તિલકવાડામાં 2 ઇંચ, નાંદોદમાં 1.5 ઇંચ તથા ગરુડેશ્વર તાલુકામાં 1 ઈંચ વરસાદથી નર્મદા…

ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે”સુત્રની આપવામાં આવી. – વંદના નીલકંઠ વાસુકિયા.

અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” સુત્રની સમજ…

*રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા તહેવારો નહિ યોજી શકાય* *પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ…