રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મીતે ગૃપના આદિવાસી ભાઈઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી આદિવાસી દિવસ ઉજવ્યો.
પાંચ વર્ષમાં ગીત ગૃપના આદિવાસી યુવાનોએ ૩૦૦૦થી વધુ વખત રક્તદાન કરીને હજારોની જિંદગી બચાવી છે. રાજપીપળાત,૯ રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના…
