આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 14/08/2020-શુક્રવાર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 14/08/2020-શુક્રવાર🌹* *શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: કોર્પોરેશન સામે ફરિયાદ નોંધાવી જોઈએ: ગુજરાત એડવોકેટ ગોવિંદ મેઘાણી* *આગની ઘટનામાં…

*💥ધોરણ 10 પાસ ભરતી SSB (સશસ્ત્ર સીમા બળ) 1522 કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી…*

*🔹 પોસ્ટ:* કોન્સ્ટેબલ *🔸પગાર:* નિયમ મુજબ *🔹 લાયકાત:* 10 પાસ *🔸 વય મર્યાદા:* 18 થી 27 વર્ષ *🔹અરજી પ્રકાર:* ઓનલાઈન…

IT સર્વેની કામગીરી હવેથી માત્ર ઇન્વેસ્ટિગેશન વિંગ તેમજ ટીડીએસના કમિશનરો જ કરી શકશે.

સ્થાનિક અધિકારીઓની કનડગતમાંથી કરદાતાઓને રાહત મળશે CBDTએ સર્ક્યુલર બહાર પાડી સર્વેની કામગીરી વોર્ડ ઓફિસરો કરશે નહીં એવી સત્તાવાર જાહેરાત કરી…

ગાંધીનગરના આંગણે થનાર છે. આ ઉજવણી ના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ઈમારતોને રોશનીથી ઝગમગ કરવાનું આયોજન.

૭૪માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના આંગણે થનાર છે. આ ઉજવણી ના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ઈમારતોને રોશનીથી જગમગ…

અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને ભાજપના નેતા ભરત મહંતની ધરપડ બાદ 15 હજારના જામીન પર મુક્ત કરાયા.

અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને ભાજપના નેતા ભરત મહંતની ધરપડ બાદ 15 હજારના જામીન પર મુક્ત કરાયા

⭕ *ગુજરાતમાં નવા 1092 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 166,વડોદરા 109,રાજકોટ 95,ભાવનગર 40,જામનગર 39,ગાંધીનગર-અમરેલી 33,ગીરસોમનાથ 29,દાહોદ-મોરબી 25,પંચમહાલ 23,કચ્છ 22,મહેસાણા 20,સુરેન્દ્રનગર-જૂનાગઢ 17,મહીસાગર 16,નવસારી-વલસાડ 14,ખેડા 12,બનાસકાંઠા-પાટણ…