⭕ ગુજરાતમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,282 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 340 કેસમાંથી અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 9932…

સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને તકેદારીપૂર્વક સંપૂર્ણ તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરતા મુખ્ય સચિવ અનિલ મુકીમ.

▪ગાંધીનગર ખાતે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રિમોન્સૂન તૈયારી અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક…

જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય. – સુરેશ વાઢેર.

જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો છે. આ…

*નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની નિષ્ણાંત તબીબો સાથે પરામર્શ બેઠક*

: નાયબ મુખ્યમંત્રી શ્રી:- *• સમગ્ર દેશમાં પર મિલીયન એટલે કે પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ કોરોના ટેસ્ટનો દર ગુજરાતનો સૌથી…

*આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે*

*ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે* *નજીકની સહકારી બેન્કમાંથી મળશે લૉન: 6…