રાજસ્થાન સરકાર દ્વારા માહારાણા પ્રતાપનો ઈતિહાસ સાથે છેડછાડ. રાજપૂતો અને રાજ પરિવારોમાં ભારે રોષની લાગણી ભભૂકી.

જયપુર :રાજસ્થાન શિક્ષણ બોર્ડના છબરડાથી વિવાદ સર્જાયો છે. ધોરણ 10ના બે વર્જનમાં અલગ અલગ વર્ણનથી રાજપુત નેતા અને રાજપરિવારમાં રોષ…

આ રક્ષાબંધને શું આપણે એક પહેલ કરી શકીએ છીએ?

આ વખતે રક્ષાબંધન આવ્યા પહેલા આપણે લાલ કે કાળા કલરના સૂતરનો જાડો દોરો લેવાનો તેને આપણી પૂજા માં મૂકીએ રોજ…

*ગુજરાતના IPS અધિકારીઓની બદલીના એંધાણ, ટુંક સમયમાં થશે મોટા ફેરબદલ.*

ગુજરાતના આઇપીએસ અધિકારીઓની ટુંક સમયમાં મોટા ફેરબદલ કરવામાં આવશે. 12 એસપી રેન્કના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવા સાથે અંદાજે 38 જેટલા…

વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથમાં પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા.

અમદાવાદઃ વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના…

આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા.

આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા. (અને હોય છે એ કંઈ…

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર*

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા…

સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોર માં રાજાધિરાજા શ્રી રણછોડરાયજીની ૨૪૮ મી રથયાત્રા તિથી પ્રમાણે નહી, પણ નક્ષત્રના આધારે તા ૨૪ જૂનને પુષ્ય નક્ષત્ર માં યોજવામા આવી.

અષાઢ સુદ બીજ ના દિવસે જગન્નાથપુરી માં પુરીમાં કરફ્યુ વચ્ચે રથયાત્રાની પરંપરા જળવાઇ જયારે શામળાજી,દ્વારકા ને અમદાવાદ સહીત દેશભરમાં યોજવામાં…

અમેરિકામાં સેંકડો કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર મૂળ ગુજરાતી ડોક્ટર મેઘનાબા ચુડાસમા નું ડિલિવરીમાં અકાળે મૃત્યુ:

અમેરિકામાં સેંકડો કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર મૂળ ગુજરાતી ડોક્ટર મેઘનાબા ચુડાસમા નું ડિલિવરીમાં અકાળે મૃત્યુ: સંતાન ને…

फोटो में दिख रहे साधारण वस्त्र धारण किए हुए एक छोटे से पेपर के टुकड़े पर कुछ लिखते हुए एक व्यक्ति…??????

फोटो में दिख रहे साधारण वस्त्र धारण किए हुए एक छोटे से पेपर के टुकड़े पर कुछ लिखते हुए एक…

સુરત : મૂળ નવસારીના વતની એવા સુરતના એક બિઝનેસમેન દ્વારા એવો નિર્ણય લેવાયો છે, જે કોઈ કાચોપોચો માણસ વિચારી પણ ન શકે.

લદ્દાખ ખાતે ચીને જે રીતે નીચતા આચરીને નિ:શસ્ત્ર ભારતીય જવાનો પર હુમલો કર્યો અને વીસ જવાનો શહીદ થયા, એ પછી…