અમદાવાદ શહેરની સુંદરતાને લાગશે ચાર ચાંદ: અમદાવાદ શહેરના વધુ ચાર તળાવ AMC ને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કરતા સીએમ વિજય રૂપાણી
ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાપાલિકાને જે ચાર તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના…
