1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે

રસીકરણ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે વેક્સિનેશનને અસરકારક બનાવવા નિર્ણય PM મોદીની…

પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.

*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ,…

ધન્વંતરી રથ થકી કન્ટેનમેન્ટ તથા બફરઝોન સહિત અન્ય વિસ્તારોમાં એન્ટીજન રેપીડ અને RTPCR ટેસ્ટની થઇ રહેલી સઘન કામગીરી

નર્મદા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધન્વંતરી રથ થકી કન્ટેનમેન્ટ તથા બફરઝોન સહિત અન્ય વિસ્તારોમાં એન્ટીજન રેપીડ અને RTPCR ટેસ્ટની…

નર્મદા મા કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ચાલુ રખાતા રોષ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોનું જડ વલણ નર્મદા મા કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ચાલુ રખાતા રોષ ગરમી અને કોરોનાને કારણે હાલ…

બન્ધ ના સમાચાર થી બજારમાં ખરીદી કરવા આજે માનવ કીડિયારું ઉભરાયું.

નર્મદા બ્રેકીંગ આવતી કાલ 20તારીખ મંગળવાર થી ચાર દિવસ રાજપીલાના માટે બજારો બન્ધ રહેશે. બન્ધ ના સમાચાર થી બજારમાં ખરીદી…

જાહેર લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગની ફરિયાદ.

સાગબારા તાલુકાના પાટ ગામે જાહેર લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગની ફરિયાદ. રાજપીપળા,તા. 19 સાગબારા તાલુકા…

એક અઠવાડિયા સુધી 4 વાગ્યા બાદ પાલનપુર બંધ રહેશે

બનાસકાંઠા પાલનપુર પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા મા વેપારીઓ સાથે બેઠક કોરોના સંક્રમણ પર રોક લગાવવા નિર્ણય એક અઠવાડિયા સુધી 4…

ભિલોડાના લીલછા ગ્રા.પંચાયતનો મહત્વનો નિર્ણય

અરવલ્લી ભિલોડાના લીલછા ગ્રા.પંચાયતનો મહત્વનો નિર્ણય સવારે 6 થી11 અને સાંજે 5 થી 8ધંધા રોજગાર શરૂ રહેશે લગ્નનો વરઘોડો કે…

રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ

રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ કુલ 55 કેદીઓને સારવાર અર્થે…