સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ

સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે…

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.

• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત. • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી…

લૉકડાઉન સોલ્યુશન નથી

લૉકડાઉન સોલ્યુશન નથી, લૉકડાઉનથી કેટલા લોકોનું એક ટાઈમનું જમવાનું છીનવાઇ જશે તમને ખબર છે? આ કોઈ જર્મની, ન્યૂઝીલેન્ડ કે લંડન…

કોરોના કાળમાં નાગરિકોએ કર્યું રક્તદાન..

જામનગર કોરોના કાળમાં નાગરિકોએ કર્યું રક્તદાન.. ટિકર જામનગર ખાતે મહારક્તદાન કેમ્પનું કરાયું આયોજન.. રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા…

પતિ-પત્નીએ ICUમાં સજોડે કોરોનાને હરાવ્યો.

*પતિ-પત્નીએ ICUમાં સજોડે કોરોનાને હરાવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફના હકારાત્મક વલણ અને સઘન સારવારના કારણે બંને હેમખેમ ઘરે પરત ફર્યા.*…

અમદાવાદ ના વસ્ત્રાલ રિગરોડ પર વિચિત્ર અકસ્માત ની ઘટના આવી સામે.

*બ્રેકીંગ* અમદાવાદ ના વસ્ત્રાલ રિગરોડ પર વિચિત્ર અકસ્માત ની ઘટના આવી સામે. આઈશર અને ટેલર વચ્ચે ટક્કર અમદાવાદ: અમદાવાદ ના…

આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,340 કેસ નોંધાયા, 158 લોકોના મોત

26.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,340 કેસ નોંધાયા, 158 લોકોના મોત* *અમદાવાદમાં 5679 કેસ**સુરતમાં 1876 કેસ**રાજકોટમાં 598 કેસ**વડોદરામાં 706…

હવે અમદાવાદના ગામડાઓમાં ઘરેબેઠા કોરાનાનો ટેસ્ટ થશે..

હવે અમદાવાદના ગામડાઓમાં ઘરેબેઠા કોરાનાનો ટેસ્ટ થશે.. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે અમદાવાદ જિલ્લામાં મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત કરવામાં આવી.…

નર્મદા જિલ્લામાં કોરોનાનો આંક 3000ને પાર કરી ગયો

નર્મદા બ્રેકીંગ નર્મદા જિલ્લામાં કોરોનાનો આંક 3000ને પાર કરી ગયો નર્મદા જિલ્લામાં આજે વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન…

ટ્રેનોની ક્ષમતાની તુલનામાં માત્ર મુઠ્ઠીભર મુસાફરોએ ટિકિટ બુક કરાવી હોવાથી ટ્રેનો નુકસાન હોવા છતાં દોડી રહી છે.-રેલવે અધિકારી

બ્રેકીંગ નર્મદા : કેવડિયા આવતી ટ્રેનોનેકોરોનાનું ગ્રહણ નડ્યું મુસાફરોની સંખ્યા ઘટી કેવડિયા જતી ટ્રેનોનેસ્થગિત કરવામાં આવી બંને ટ્રેનોની ક્ષમતાની તુલનામાં…