બે જૈન સાધુઓ પર જૈન મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરતાં હોવાનો આક્ષેપ.

ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. ઈડર પોલીસે આ…

જુલાઈ માં આવતું છાયા ચંદ્રગ્રહણ -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી.

ત્રીસ દિવસમાં આવતા ત્રણ ગ્રહણ પૈકીનું ત્રીજું ગ્રહણ આગામી ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ થનારું છે. આ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું…

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વધુ ૫૪૯ કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે,26 લોકોના મોત.604 દર્દીઓ થયા સાજા.

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વધુ ૫૪૯ કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે,26 લોકોના મોત.604 દર્દીઓ થયા સાજા.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…

આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત વાસદ બગોદરા હાઇવે પર સર્જાયો અકસ્માત પોલીસે ઘટનાસ્થળે પહોંચી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું. – કુણાલ સોની.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.

રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ 1.શંકરસિંહ બાપુએ હવે છોડવા જેવી એક જ વસ્તુ બાકી રાખી છે.. અને એ છે રાજકારણ.. 2.પક્ષ અગત્યનો…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ ગાંધીનગરથી કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ…