સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા.

સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા અમદાવાદ હોસ્પિટલ મા થયુ સારવાર દરમિયાન અવસાન ડોકટર…

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…

⭕ *ગુજરાતમાં નવા 675 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,368 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 215,સુરત 201,વડોદરા 57,નવસારી 24,જામનગર 18,ગાંધીનગર 16,રાજકોટ-ભરૂચ-વલસાડ 15,બનાસકાંઠા-સુરેન્દ્રનગર 12,મહેસાણા 10,ખેડા-ભાવનગર 9,આણંદ 8,જૂનાગઢ 7,પંચમહાલ-સાબરકાંઠા 5,મોરબી 4,અરવલ્લી-કચ્છ-અમરેલી 3,પાટણ-મહીસાગર-બોટાદ-દાહોદ-છોટાઉદેપુર 2,નર્મદા-ગીર…

મુખ્ય સમાચાર. – ભાવિની નાયક.

યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લેવાયો આ નિર્ણય. હવે પછીની તારીખો જાહેર કરાશે. ………………….. અનલોક…

અમદાવાદના ખોખરા સકઁલના રાધે મોલની ઘટના

અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો…

*રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી*

*દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય* ………

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ.

જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભરતભાઈ સોલંકી કોરોના ની ટ્રીટમેન્ટ માટે બરોડા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે સાંજે…

મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ.

મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ આયુષ મંત્રાલય દ્વારા આ કટોકટી દરમિયાન…