કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO

કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO કોરોનાને લઈ WHOએ ખુલાસો કર્યો છે કે, કોરોના ચામાચિડીયામાંથી બીજા…

સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે

સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે સુરત શહેરમાં ફેલાતા કોરોના વાયરસને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર…

દર 100માંથી 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાનો BJ મેડિકલ કોલેજના ડીને કર્યો દાવો

ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજ ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે દર 100માંથી 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો…

જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2165 થઇ

નર્મદા જિલ્લામાં આજે આજે એકજ દિવસ માં 17 કેસો નોંધાતા ફફડાટ રાજપીપલા,તા28 નર્મદા જિલ્લામાં સતત વધતા જતા કેસો ને કારણે…

રાજકોટમાં તબીબે પોતાની જાતે વેક્સિન લીધી: રાજ્યનો પહેલો કિસ્સો

ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો…

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૨,૨૭૦ ડીસ્ચાર્જ:- ૧,૬૦૫ મૃત્યુ:- ૮

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૨,૨૭૦…

રાજપીપલા ખાતે કોરોનાને અનુલક્ષીને વિવિધ વેપારી મંડળો અને નગરપાલિકાના સભ્યઓ સાથે જિલ્લા વહિવટીતંત્રએ તાકીદની બેઠક ચર્ચા

કોવિડ સંબંધી પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના ચૂસ્તપાલન માટે પૂરતી તકેદારી સાથે માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી, સેનેટાઇઝેશન વગેરેના પૂરતા ઉપયોગ માટે…

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ કાગડાપીઠ પો.સ્ટેશનના પી.આઇ. અને ટીમે ગીતામંદિર મજુરગામ પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે ગીતામંદિર મજુરગામ…