ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજ ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે દર 100માંથી 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિને કર્યો છે. મહત્વનું છે કે, હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતા કોવિડ હોસ્પિટલો ફૂલ થવા લાગી છે.
Related Posts
સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.
સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ…
4 મહિનાથી કોરોના ને કારણે બંધ રહેલી નર્મદાની જિલ્લા કોર્ટ તથા તાલુકા મથકે આવેલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરાઈ. નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ અને લેખિત રજૂઆત.
લોકડાઉનના લીધે કોર્ટ કાર્યવાહી સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલીમાં મુકાયા. રાજપીપળા,તા.24 છેલ્લા 4 મહિનાથી કોરોના ને કારણે…
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ મળ્યો દેવદશઁન નો લાભ
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ દેવદશઁન નો લાભ મળ્યો છે. આઝાદી ના ૭૫ વષઁ ના પારંભે…
