ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજ ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે દર 100માંથી 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિને કર્યો છે. મહત્વનું છે કે, હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતા કોવિડ હોસ્પિટલો ફૂલ થવા લાગી છે.
Related Posts
*હયાત માત-પિતાની છત્ર છાયામાં*
*હયાત માત-પિતાની છત્ર છાયામાં* વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી… મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો……
કોરોના મહામારીની અવધિ લંબાવીને ભગવાન કદાચ માનવજીવનમાં ઉત્તમ આદતો અને સદગુણોનું સામ્રાજ્ય ઉભું કરવા માગતા હોય એવું લાગે છે જે ટૂંકા ગાળામાં થઇ શકે નહિ
કોરોના મહામારીની અવધિ લંબાવીને ભગવાન કદાચ માનવજીવનમાં ઉત્તમ આદતો અને સદગુણોનું સામ્રાજ્ય ઉભું કરવા માગતા હોય એવું લાગે છે જે…
बनासकांठा* लम्पि वायरस का कहर। 4 मवेशी की मौत। 180 से ज्यादा पर वायरस की असर।
