સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.

નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.…

નર્મદાના ઇન્ચાર્જ  જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું.

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે  કેટલાંક નિયંત્રણો લાધ્યા. નર્મદાના ઇન્ચાર્જ  જિલ્લા મેજીસ્ટ્રેટ…

જુમ્મા મસ્જિદમાં મોલવી સહિત 100 થી વધુ મુસ્લિમ સમાજના માણસો નમાજ પઢવા ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ.

રાજપીપળા વિસાવગાની જુમ્મા મસ્જિદમાં મોલવી સહિત 100 થી વધુ મુસ્લિમ સમાજના માણસો નમાજ પઢવા ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ.  રાજપીપળા,તા.…

108 ના ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે 108 ના ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ. રાજપીપળા, તા.24 કોવિડની…

સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ.

અમદાવાદ સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ. અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં 5 નોર્મલ, 2 ઓક્સિજન બેડ સાથે…

કોરોનાએ લીધો જાણીતા એડવોકેટનો ભોગ

બ્રેકિંગ ન્યૂઝસૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ નિરંજન દફતરીનું નિધનકોરોનાએ લીધો જાણીતા એડવોકેટનો ભોગ79 વર્ષે થયુ નિધન10 દિવસ થી કોરોનાની ચાલી રહી હતી…

શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી તે ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

*કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી તે ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે રાજ્ય સરકાર અને ગુજરાતની જનતા…

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનના PSI નું કોરોનાથી અવસાન.

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનના PSI નું કોરોનાથી અવસાન. *દુઃખદ સમાચાર* ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનના PSI નું કોરોનાથી અવસાન.…

ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ

ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થનાર પ્લાન્ટનુ ડેપ્યુટી સીએમ નીતિન…