કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર

*કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર* કોરોના મહામારીના કારણે દેશ…

આજે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા, 174 લોકોના મોત

28.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા, 174 લોકોના મોત* *અમદાવાદમાં 5740 કેસ**સુરતમાં 2116 કેસ**રાજકોટમાં 434 કેસ**વડોદરામાં 858 કેસ*…

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…

રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી ૨૯ એપ્રિલથી તા.૭મી મે સુધી બંધ રહેશે

*કોવિડ-૧૯ સંદર્ભે મહત્વનો નિર્ણય**રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી ૨૯ એપ્રિલથી તા.૭મી મે સુધી બંધ રહેશે******રાજ્યમાં કોરોના…

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૭૦૦ જેટલી ટીમો કાર્યરત કરાઇ

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાનઅને સારવાર થાય તે માટે વહિવટીતંત્ર તરફથી થઇ રહેલી સઘન કામગીરી નર્મદા…

પોઝિટિવ દર્દીઓ દુકાનમાં આવી કામ કરતા થયા અને દુકાનદારો આવા પોઝિટિવ દર્દીઓ ને સાથે રાખી કોરોના ફેલાવી રહ્યા છે.!

લો હવે કરો વાત,કોરોના પોઝિટિવ દર્દીઓ દુકાનમાં આવી કામ કરતા થયા અને દુકાનદારો આવા પોઝિટિવ દર્દીઓ ને સાથે રાખી કોરોના…

 દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક લગાવાઇ.

કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિર વિસર્જન કરવા કરનારી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો.  દેશભરમાં અસ્થિ…

આગામી ઉનાળુ વેકેશન 3/5/21 થી 6/6/21 સુધી તમામ શાળાઓમા રહેશે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઠરાવ.

આગામી ઉનાળુ વેકેશન 3/5/21 થી 6/6/21 સુધી તમામ શાળાઓમા રહેશે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઠરાવ.

પોઝિટિવ દર્દીઓ માટે કોવીડ માટે જગ્યા નથી !

ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ હાથ ઊંચા કર્યા. પોઝિટિવ દર્દીઓ માટે કોવીડ માટે જગ્યા નથી ! રાજપીપળા…