ઇન્ડિયા ક્રાઈમ & ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ રાજપુરા અને ભાવનગર એરીયા પ્રમુખ શ્રી મયુરભાઈ મણિયાર ના નેતૃત્વમાં ભાવનગર ટીમ સાથે ફટાકડાના સ્ટોલ પરથી દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા વેચાણમાંથી દૂર કરવા ની કામગીરી કરવામાં આવી.
ઇન્ડિયા ક્રાઈમ & ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ રાજપુરા અને ભાવનગર એરીયા પ્રમુખ શ્રી મયુરભાઈ મણિયાર ના…
