કોરોનાની અસર, Tata Groupના ઇતિહાસમાં પહેલીવાર ઉચ્ચ અધિકારીઓના પગારમાં કાપ Sureshvadher

Tata ગ્રુપની તમામ કંપનીઓના CEOs અને MDsની સેલરીમાં આશરે 20%નો કાપ આવશે. Tata Groupના ઇતિહાસમાં પહેલી વાર Tata Sonsના ચેરમેન…

સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો… 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો… ન્યુ મણિનગર…

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ના ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી…

વેજલપુરનાં શ્રીનંદનગર વિભાગ ૩ માં એક સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા.

બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક…

પલિયડનો શ્રવણ મહેશ પરમાર.”- જયેશ શ્રીમાળી. પલિયડ “શુકુન”*

*“માવતર તમે છો મારું જીવતર”* ગાંધીનગર જિલ્લાનું પલિયડ ગામ કલોલ તાલુકા મથકેથી 18 કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર અને…

૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી.રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.

*છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* …. *નામ-કામ-પ્રતીતિ બધુ…

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ*

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ* કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી…