આસો સુદ-૧ થી અંબાજી મંદિર ખાતે માતાજીની આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

જીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી…

શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા તર્પણવીધીનું નિઃશુલ્ક કરાશે આયોજન

. જીએનએ અમદાવાદ: તા.૬-૧૦-૨૦૨૧ બુધવારે સવારે ૭-૩૦થી ૧૨-૦૦ દરમ્યાનમાં ભાદરવા વદ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ વિધિનું…

ગોધરા એલસીબી પોલીસે ગોધરા રેડ ક્રોસ સર્કલ પાસેથી નાકાબંધી કરી સ્કોડા રેપિડ ગાડી માંથી વિદેશી દારૂ કવાટરીયા કુલ નંગ,288 કિં.રૂ.30,240 તથા સ્કોડા રેપિડ ગાડી મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિં.રૂ 1,30,240 સાથે એક ઇસમને ઝડપી પાડયો.

પંચમહાલ ગોધરા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કેએક સીલ્વર કલરની સ્કોડા રેપીડ ગાડી નં. Gj 06 FK…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આગામી 100 દિવસમાં ભરતીનું કરાશે આયોજન

બ્રેકીંગ ન્યૂઝ…..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણયઆગામી 100 દિવસમાં ભરતીનું કરાશે આયોજનગૃહવિભાગ હસ્તકની વિવિધ સંવર્ગની ભરતી કરાશેકોરોનાના કારણે ભરતી પ્રક્રિયા રહી…

DRDO ડેર ટુ ડ્રીમ 2.0 સ્પર્ધાના વિજેતાઓને અને યુવા વૈજ્ઞાનિક પુરસ્કારોને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એનાયત કર્યા.

જીએનએ દિલ્હી: સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ‘ડેર ટુ ડ્રીમ 2.0’ સ્પર્ધાના વિજેતાઓને…

વાઘોડિયા તાલુકા ના દેવ નદી વિસ્તાર કાંઠે આવેલા કાગડી પુરા પાસે આવેલા ડેમ પ્રજાજનો માટે જોખમકારક નદીકાંઠે મગરોનું સમ્રાજ્ય.

વાઘોડિયા તાલુકા ના દેવ નદી વિસ્તાર કાંઠે આવેલા કાગડી પુરા પાસે આવેલા ડેમ પ્રજાજનો માટે જોખમકારક હોય આ ડેમના પાણીમાં…

બનાસકાંઠા જિલ્લા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા થરાદ ખાતે આરોગ્ય મેળો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા થરાદ ખાતે આરોગ્ય મેળો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે…

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સાંભળતા એરમાર્શલ વિક્રમસિંહ VSM.

જીએનએ અમદાવાદ: એરમાર્શલ વિક્રમસિંહ વિશિષ્ટ સેવા મેડલ, એ 03 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર…

અહો આશ્રર્યમ્ !! નવજાત બાળકનું હ્યદય બહારની તરફ ઉપસી આવ્યું..10 લાખે 5 થી 8 બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે …શું છે સમગ્ર બિમારી??

જીએનએ અમદાવાદ: સોશિયલ મીડિયામાં એક વીડિયો અને ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાળકનું હ્યદય બહાર તરફ ઉપસી…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ_અવસાન

ભવાઇ અને જુની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના #નટુકાકા તરીકેવિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું…