અમદાવાદમાં ઓમિક્રોન નો શંકાસ્પદ કેસ દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ.

બ્રેકિંગ ન્યૂઝ…… અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ સેમ્પલ લઈને…

રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી

રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી. જાણવા મળતી…

ગાંધીનગર ખાતે પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કરાયો પ્રારંભ.

જીએનએ ગાંધીનગર: ઈન્સ્ટિટ્યુટ ઓફ પેકેજીંગ મશીનરી મેન્યુફેક્ચરર્સ ઓફ ઈન્ડિયા, પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને મેસે મુઇચેન ઇન્ડિયા દ્વારા ગાંધીનગર…

બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસ નાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત કરાઇ હાઇકમાન્ડે ચાવડાની કામગીરીની કરી પ્રશંસા…

જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.

. જીએનએ જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ…

વ્યમ રક્ષામઃ દિલધડક ઓપરેશનને અંજામ આપવા સજ્જ છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ* (ભાગ-2)

*જીએનએ અમદાવાદ: આકાશ હોય કે દરિયાઈ પાણી દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને…

ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની ભારત માં એન્ટ્રી કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા

કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રીકર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા66 અને 46 વર્ષના વ્યક્તિ ઓમોક્રોનથી થયા સંક્રમિતબંને…

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકારનો નિર્ણય દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક,

વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં…

નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

*નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં…

આયુર્વેદનો સાક્ષાત્કાર: જીવનના છેલ્લા કલાકો ગણી રહેલા બેભાન દર્દીને ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી !*૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે અરૂણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું “મારે કોલ્ડ્રીંક પીવી છે”

*જીએનએ અમદાવાદ: “હવે તમે અરૂણભાઇને ઘરે લઇ જાવ અને સેવા કરો ! તેમના બચવાની સંભાવના નથી”… આવા શબ્દો જ્યારે તબીબો…