વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.’
Related Posts
*NEWS* અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પોલીસ દ્વારા શરૂ કરાઇ મેગા માસ્ક ડ્રાઈવ.. માસ્ક પહેર્યા વગરના લોકોને ફટકારવામાં આવ્યો દંડ….✍️
*NEWS* અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પોલીસ દ્વારા શરૂ કરાઇ મેગા માસ્ક ડ્રાઈવ.. માસ્ક પહેર્યા વગરના લોકોને ફટકારવામાં આવ્યો દંડ….✍️
**થિરક રોજ સવારે પુછે છે, દાદુ કોરોના ગ્યું..* *મારે રમવા જવું છે…! એ કોરોના ને કાઢો ને દાદુ.* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718*
આમ તો એ હજુ હવે સાડા ત્રણ વર્ષની થશે, આજે વાત કરવી છે એ સૌ થિરકની જે હમણા હમણા જ…
બળવાન પિક્ચરનો ભાઈજી એવા અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા અદા કરનાર આજે ઉધોગપતિ? – પંકજ આહિર.
ભારતીય ફિલ્મોમાં હીરો, હોય કે વિલન ચાલી જાય તો માળી જાય, બાકી ન ચાલે તો પછી ક્યાયનો ન રહે, ત્યારે…
