વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.’
Related Posts
ઔષધ ખેર ચામડી ગમે એવા ભયંકર રોગ દૂર કરવામાં મદદ કરે છે. વાંચો – ઓષધી ખેર :વૈદ્ય બળભદ્ર મહેતા.
એને સંસ્કૃતમાં ખદીર કહે છે . મધ્યમ કદના , ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વકને પીળા રંગનો ફલો થયા પછી ૨…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત*———————-*વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન*___________________ *સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી…
બોટાદ ના રામુબેન ચૌહાણ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરવામા આવ્યુ
બોટાદ ના રામુબેન ચૌહાણ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરવામા આવ્યુ ત્યારે બોટાદ ડેપ્યુટી મામલતદાર હાજર…
