વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.’
Related Posts
અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનાં કાર્યકર્તાઓએ પેટ્રોલિયમ પદાર્થોના વધતાં ભાવો સામે જાહેર દેખાવો કર્યા.
🙏🏽આજે અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનાં કાર્યકર્તાઓએ પેટ્રોલિયમ પદાર્થોના વધતાં ભાવો સામે જાહેર દેખાવો કર્યા. અને માંગ કરી…
નિર્ભયા પહેલા એક કેસમાં પણ ચાર આરોપીને થઈ હતી ફાંસી, આવી હતી ઘટના
નિર્ભયા ગેંગરેપ કેસમાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ચુક્યું છે. દેશભરના લોકો નિર્ભયાને ન્યાય મળે…
વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x ૨૧’ સાઇઝના રાષ્ટ્ર ધ્વજના યોજાયેલા ધ્વજારોહણ
રાજપીપલા, તા15 રાજપીપલા વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x…
