ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી

ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક…

બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરીનું નિધન 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બુધવારે સવારે નિધન થયું.

#𝙉𝙀𝙒𝙎𝙂𝙐𝙅𝘼𝙍𝘼𝙏𝙄 **બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરીનું નિધન, 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ* _પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બુધવારે…

મિલિટરી સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કરતા મોનીકા વાધવા

અમદાવાદ: ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા…

ભુજ એરફોર્સની મુલાકાત લેતા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફએર માર્શલ વિક્રમસિંહ

અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ભૂજ ખાતે આવેલા…

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાગી આગ. મોટી દુર્ઘટના ટળી.

જીએનએ અમદાવાદ: : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું…

અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠના આઠમાં પાટોત્સવની કરાઈ ઉજવણી.

જીએનએ અંબાજી: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવામાં આવ્યું છે. અંબાજીના ગબબર ખાતે બનાવામાં આવેલા 51…

રાજસ્થાનની મહિલાના ગળામાં લોખંડનું તીર ધૂસી ગયુ ! સિવિલના તબીબોએ ભારે જહેમત ઉઠાવી તેને દૂર કર્યું.

જીએન અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી.વિભાગના તબીબોએ અત્યંત જટીલ સર્જરી પોતાની નિપૂણતાથી પાર પાડીને રાજસ્થાનની મહિલાને નવજીવન આપ્યું છે. રાજસ્થાન…

સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા

સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર…

BIG BREAKING: દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત.

અમદાવાદ: દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. આ…

ગુજરાતમાં કોરોનાના 1040 કેસ રાજ્યમાં કોરોનાથી 14 દર્દીના મોત અમદાવાદમાં 350 કેસ,

ગુજરાતમાં કોરોનાના 1040કેસરાજ્યમાં કોરોનાથી 14 દર્દીના મોતઅમદાવાદમાં 350 કેસ, 1 દર્દીનું મોતવડોદરામાં 234 કેસ, 4 દર્દીના મોતસુરતમાં 80 કેસ, 1…