સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા પોતાને અન્યાય થયો છે અને નોકરી પર પરત લેવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજયાં એક વર્ષ અગાઉ છુટા કરાયેલા કામદારો એ કંપની સામે કાર્યવાહી ની માંગ સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર ના બંગલે મોરચો ખોલ્યોતાલુકા માં ભારે ચર્ચા જાગી
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,442 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,442 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 334 ,સુરત 76,વડોદરા…
સમી રાધનપુર હાઇવે પીક અપડાલું અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત…
સમી પાટણ બ્રેકીંગ.. સમી રાધનપુર હાઇવે પીક અપડાલું અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત… ગમખ્વાર અકસ્માતમાં ૨ વ્યક્તિના ઘટના સ્થળે…
*📌દિયોદર પોલીસની મોટી કાર્યવાહી*
*📌દિયોદર પોલીસની મોટી કાર્યવાહી* શહેરમાંથી 179 બૉક્સ સાથેનો 10 લાખનો આલ્કોહૉલિક સીરપ જપ્ત કર્યો
