સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા પોતાને અન્યાય થયો છે અને નોકરી પર પરત લેવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજયાં એક વર્ષ અગાઉ છુટા કરાયેલા કામદારો એ કંપની સામે કાર્યવાહી ની માંગ સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર ના બંગલે મોરચો ખોલ્યોતાલુકા માં ભારે ચર્ચા જાગી
Related Posts
મુખ્ય સમાચાર.
♦️આજના મુખ્ય સમાચાર * *મોરબીના બ્રિજેશ મેરજાની જીભ લપસતા ભાંગરો વાટ્યો* ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવી દીધા…
*આશા વર્કરો સરકાર સામે આંદોલન ચલાવશે*
ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને…
વિવેકાનગર પોલિસ સ્ટેશન કર્મચારી અને જી.આઈ.ડી.સી તરફ઼થી ગરીબ લોકો માટે ભોજનનીં વ્યવસ્થા કરવાંમા આવી. જી.આર.ડી તરફથી આ સેવા આપવામા આવી.
વિવેકાનગર પોલિસ સ્ટેશન કર્મચારી જી.આઈ.ડી.સી તરફ઼થી ગરીબ લોકો માટે ભોજનનીં વ્યવસ્થા કરવાંમા આવે છે યોગદાર ઓમકાર શીંગ જાલા, ભોગીલાલ, સંદીપ,…
