સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા પોતાને અન્યાય થયો છે અને નોકરી પર પરત લેવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજયાં એક વર્ષ અગાઉ છુટા કરાયેલા કામદારો એ કંપની સામે કાર્યવાહી ની માંગ સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર ના બંગલે મોરચો ખોલ્યોતાલુકા માં ભારે ચર્ચા જાગી
Related Posts
*ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યના સીએમ રૂપાણીએ ટર્મિનલ માટે આપી મંજૂરી.*
ગાંધીનગર* ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીએ ટર્મિનલ સ્થાપવા આપી મંજૂરી. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારું ગુજરાત…
*૩૮મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરતી સુરતની બે દીકરીઓ*
*૩૮મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરતી સુરતની બે દીકરીઓ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના…
પાટણમાં ઐતિહાસિક પાટણ નગરનો 1274 મો બર્થ ડે
પાટણ નગરનો 1274 મો સ્થાપના દિન અલગ અલગ સ્ટેટના રાજવીઓની ઉપસ્થિતિમાં છેલ્લા 18 વર્ષની પરંપરા મુજબ આનંદોલ્લાસ અને ઐતિહાસિકતાના માહોલમાં…
