સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા પોતાને અન્યાય થયો છે અને નોકરી પર પરત લેવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજયાં એક વર્ષ અગાઉ છુટા કરાયેલા કામદારો એ કંપની સામે કાર્યવાહી ની માંગ સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર ના બંગલે મોરચો ખોલ્યોતાલુકા માં ભારે ચર્ચા જાગી
Related Posts
*“ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ”: કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર અડીખમ.
*“ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ”: કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર અડીખમ. એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર શરૂ કરાઇ.* અમદાવાદ: અમદાવાદ…
*સેન્સેક્સ 900 અને નિફ્ટી 272 પોઇન્ટ ઊછળ્યો*
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં મજબૂતીને પગલે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ બજેટ…
*એર ઓફિસર-ઇન-ચાર્જ કાર્મિક તરીકેનો કાર્યભાર સંભાળતા એર માર્શલ નાગેશ કપૂર*
*એર ઓફિસર-ઇન-ચાર્જ કાર્મિક તરીકેનો કાર્યભાર સંભાળતા એર માર્શલ નાગેશ કપૂર* જીએનએ અમદાવાદ: એર માર્શલ નાગેશ કપૂરે 01 સપ્ટેમ્બર 2023ના…
