વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.

*વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.* જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ…

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષ અને IDCF અંતર્ગત બેઠક યોજાઇ

નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અનેતા.૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે…

બે મોટર સાઇકલ અકસ્માત મા એકનું મોત એક ગંભીર

માંડણથી બોરીદ્રા ગામ તરફ ના વળાંકમાંબે મોટર સાઇકલ અકસ્માત મા એકનું મોત એક ગંભીર રાજપીપલા, તા 11નાંદોદ તાલુકાના માંડણથી બોરીદ્રા…

માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર

તિલકવાડા તાલુકાનામાંગુ ગામની સીમથી પહાડ પુલપાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મરનારની લાશ પહાડની પુલ…

ગુજરાત હવામાન વિભાગે આગામી 3 કલાકમા વરસાદ પડશે

ગુજરાત હવામાન વિભાગે આગામી 3 કલાકમા વરસાદ પડશે. કરી આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, ભરુચ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ,…

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઓશવાળ…

જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ.

જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ. જામનગર અને દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તથા વિવિધ સંસ્થામાં…

આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી દાખલ કરી

નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે આમૂ સંગઠન નર્મદા એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આમૂ સંગઠન નર્મદાના…

પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહારો

કોરોનાની બીજી લહેરમાં લાખોને મોતને ઘાટ ઉતારનાર અને પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ખાતેગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના…

118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું છે.

વરસાદ ખેંચાતા રાજ્ય ના જલાશયોમા પાણી નો જથ્થો ઘટ્યો સરદાર સરોવરમાં 43 ટકા જળસંગ્રહ છે. 118 જળાશયોમાં 25 ટકાથી પણ…