INS તબર ફ્રાન્સના પોર્ટ ઓફ બ્રેસ્ટ ખાતે પહોંચ્યું. જહાજનું કરાયું ભવ્ય સ્વાગત

*INS તબર ફ્રાન્સના પોર્ટ ઓફ બ્રેસ્ટ ખાતે પહોંચ્યું. જહાજનું કરાયું ભવ્ય સ્વાગત* દિલ્હી: વર્તમાન સમયમાં વિદેશમાં કરવામાં આવેલી નિયુક્તિ અંતર્ગત…

ગુજરાતના મુખ્યમંત્રીએ કારગિલમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સ રવાના કરાવ્યા

*ગુજરાતના મુખ્યમંત્રીએ કારગિલમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સ રવાના કરાવ્યા* અમદાવાદ:…

માંડવીમાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા

ક્ચ્છમાંડવીમાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યાબફારાની વચ્ચે સવારથી વરસી રહ્યોંછે વરસાદવરસાદ બાદ બજારો માંથી પાણી વહી નીકળ્યા

કોરોનાનું સંક્મ્રણ આવ્યું કાબુમાં
લોકોની સાથે તંત્ર પણ બેદરકાર સીટી બસમાં ઉડી રહ્યા છે નિયમના ધજાગરા

સુરત : કોરોનાનું સંક્મ્રણ આવ્યું કાબુમાંલોકોની સાથે તંત્ર પણ બેદરકાર સીટી બસમાં ઉડી રહ્યા છે નિયમના ધજાગરાબસમાં ખીચોખીચ બેસી લોકો…

ટોક્યો ઓલિમ્પિક્સ માં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો.

ટોક્યો 2020 ના આયોજકોએ કરી પુષ્ટિ, ટોક્યો ઓલિમ્પિક્સ માં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો.

પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું

*પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું, 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો, 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો*

હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવા મેસેજ વાયરલ કરવાની ફરિયાદ

સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાયતેવે મેસેજ વાયરલ કરવાની ફરિયાદ રાજપીપલા, તા 17 સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ…

દ.જનજાતિ સુરક્ષા મંચ ગુજરાતપ્રાંત દ્વારા આવેદન અપાયું

પશ્ચિમ બંગાળમાં હિંસા માટેનર્મદા કલેકટરને આવેદનપત્ર પશ્ચિમ બંગાળના ચુંટણી પરિણામો પછીલોકતંત્રને શરમાવે તેવી હિંસા કરવામાં આવી છે. દ.જનજાતિ સુરક્ષા મંચ…

ગુજરાતની મધર ટેરેસા
તરીકે જાણીતા રાજપીપલાના સેવાભાવી ડો.. દમયંતીબા છેલ્લા દસ વરસથી ફક્ત એક રૂપિયામાં કેન્સરનો ઈલાજ કરે છે

ગુજરાતની મધર ટેરેસા રાજપીપલાના ડો.. દમયંતીબા ગુજરાતની મધર ટેરેસાતરીકે જાણીતા રાજપીપલાના સેવાભાવી ડો.. દમયંતીબા છેલ્લા દસ વરસથી ફક્ત એક રૂપિયામાં…

દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો રાજપીપલા, તા 17…