દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત

મુંબઈ: દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય…

ધોધમાર વરસાદથી મુંબઈ પાણી પાણી ..વસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારોમાં ધૂંટણ સમા પાણી

ધોધમાર વરસાદથી મુંબઈ પાણી પાણીવસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારોમાં ધૂંટણ સમા પાણીમધ્ય રેલવે રુટની ટ્રેનો ભારે પ્રભાવીતCMTSથી થાણે સ્ટેશન વચ્ચે લોકલ…

અમદાવાદ એરપોર્ટ પર એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ એરપોર્ટ પર વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે સાપ જોવા મળ્યો, એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થશે

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થશેસત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સરકારે આજે (18 જુલાઇ) સવારે 11 વાગ્યે સર્વદળીય…

અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલ
હેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ.

અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલહેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ. અમદાવાદ: ભારતીય નૌસેનાએ 16 જુલાઇ 2021ના રોજ સેન…

આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા”

આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા” શહેરના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા)…

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ શિખર ધવનની આગેવાની હેઠળ યુવા ખેલાડીઓ મેદાન પર ઉતરશે

ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનની હદમાં એલિસબ્રિજ પાસે અન્નપૂર્ણા મંદિરની સામે લાશ મળી આવેલ છે.

ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનની હદમાં એલિસબ્રિજ પાસે અન્નપૂર્ણા મંદિરની સામે લાશ મળી આવેલ છે.

દેશમાં સૌપ્રથમ વખત ૪ વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી પુન:સ્થાપિત કરાયુ

*૯ કલાકની જટીલ સર્જરી બાદ ઝેનાબને મળી નીરાંતની નીંદર: દેશમાં સૌપ્રથમ વખત ૪ વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી…