મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે કરાયું ભાવભર્યું સ્વાગત*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે કરાયું ભાવભર્યું સ્વાગત* મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની…

પરિણીતાને દહેજની માંગણી કરીમારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ

નર્મદા :ક્રાઇમ ન્યૂઝ : રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરીમારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ પતિ, સાસુ, દિયર,…

અભિનંદન DRDO: સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી MP-ATGM મિસાઈલનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક પરીક્ષણ.

અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને…

તિલકવાડા ના હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેક ના નાળામા વરસાદ ના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટ્યો.

નાળા નીચે પાણી ભરાતા ગામ લોકો ને ભારે મુશ્કેલીમાંવાહનો ઉંચકીને લઈ જવા પડે છે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નથી. પાણી…

કોરોનાને કારણે ઇદની ખાસ ખરીદી વેચાણ ન થતાંકોરોના વાયરસે છીનવી બજારોની લખોની ની ઈદી, દુકાનદાર અને ગ્રાહકો થયા માયુસ

નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક ઉજવાઈ બકરીઈદ જિલ્લામા બકરાઓનીઅપાઈ કુરબાની પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે…

પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો

અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈ દોષિત જાહેર કર્યો અને આજીવન કેદ ની સજા અને રૂપિયા પચીસ હજાર નો દંડ…

ભાસ્કર ગ્રુપની વિવિધ ઓફિસો પર આવેકવેરા વિભાગના દરોડા. અમદાવાદ, ભોપાલ, જયપુરમાં ભાસ્કર ઓફિસમાં પડ્યા દરોડા

*ભાસ્કર ગ્રુપની વિવિધ ઓફિસો પર આવેકવેરા વિભાગના દરોડા. અમદાવાદ, ભોપાલ, જયપુરમાં ભાસ્કર ઓફિસમાં પડ્યા દરોડા* દેશના જાણિતા અખબાર ગ્રુપ ભાસ્કર…

નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન નર્મદા સુગર ફેકટરી ધારીખેડાખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ…

અમદાવાદીઓને મળશે વધુ એક નવી હોસ્પિટલ

જૂની વી.એસ હોસ્પિટલનું થશે નવીનીકરણ વર્ષ 2022-23 સુધી નાગરિકોને નવી વીએસ હોસ્પિટલ મળશે 80 થી 100 કરોડના ખર્ચે નિર્માણ પામશે…

ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વૃક્ષારોપણ થકી આપણે કુદરતી ઓકિસજન પાર્ક ઉભા કરી લોકોને એક નવું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ…