વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણેટ્રેન સેવા રદ કરવી પડી

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ મુસાફરોની સેવા 28 જુલાઈ સુધી રદ કરાઈ વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણેટ્રેન સેવા રદ…

સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વેટિક ગેલેરી રામભરોસે

સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વેટિક ગેલેરી રામભરોસે દરરોજ 3 થી 5 ટકા માછલીના મોત એક્વેટિક ગેલેરીમાં દુર્લભ…

“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી-નિરાધાર પરિવારને ઋષિ પઠાણીયાના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના કિટ્સના વિતરણ સાથે સાંજનું ભોજન પીરસાયું

UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ જિલ્લા કલેક્ટર શાહની શુભેચ્છા મુલાકાત લઇ રાજપીપલાના સ્મશાન ગૃહની રિનોવેટ થઇ રહેલી કામગીરી…

આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.

નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી હાલ આદિવાસીઓ…

દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત

ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત રાજપીપલા, તા23 નર્મદામા હાલ…

સોમવારથી શરૂ થશે ધો.9 થી 11નુ ઓફલાઈન શિક્ષણ

50% કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય 26 જૂલાઈથી શરૂ થતા વર્ગોમાં હાજરી મરજિયાત રહેશે

આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાના મામલે પણ મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. આદિવાસીઓના મુખે રેલાયુ સ્મિત… આદિવાસીઓના…

ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલસવારને આંતરી લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી સોનાચાંદીના દાગીનાની સનસનાટી ભરી લૂંટ

બ્રેકીંગ ક્રાઇમ ન્યૂઝ નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલસવારને આંતરી લોખંડની પાઇપ વડે જીવલેણ…

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં એક વર્ષ ની બાળકી ની લાશ મળી આવી

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં એક વર્ષ ની બાળકી ની લાશ મળી આવી

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા પ્રતિકૂળ હવામાનમાં વીજળીના અભાવે MV કંચન પાણીમાં…