સ્વતંત્રતા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી..

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા.. 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય..સ્વતંત્રતા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી… સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં…

ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા.

ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા – ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા…

માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન

😭😭😭😭😭😭😭 ખુબજ દુઃખદ સમાચાર માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં…

સાચી સ્વતંત્રતા કોને કહેવાય ? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ.

સામાન્ય રીતે પોતાની ઇચ્છા કે પસંદગી અનુસાર જીવવું એટલે સ્વતંત્રતા. અન્ય કોઈ વ્યક્તિનું આપણા પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોય…

જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો

જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ…

” વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં સથવારે શનિવારેે ફેસબુક પર ”ગેો આધારિત ગ્રામ વિકાસ” વિષય પર જીવંત માર્ગદર્શન અપાશે.

સેોને લાભ લેવા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની અપીલ ”વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનું આયોગનાં સથવારે ”ગેો આધારીત ગ્રામ વિકાસ”…