ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

*માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો:આધેડનુ ઘટના સ્થળે મોત*

ભાવનગર શહેર ના માર્કેટિંગ યાર્ડ-આખલોલ જકાતનાકા BMC ઝોનલ કચેરી સામે એક બાઈક સવાર દંપતીને પાણીના ટેન્કર ચાલકે અડફેટે લેતાં ફૂલસર…

અંબાજી મંદિર ખાતે ભક્તે રૂ. 52.70. લાખની કિંમતનું 1 કિલો સોનુ આપ્યું દાન.

ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના…

ઇતિહાસમાં શિવાજી વિશે શાળામાં ક્યારેય વધારે શીખવડ્યું ન હતું. ઘણા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો..:

*”કાબુલથી કંદહાર સુધી મારા તૈમૂર પરિવારે મોગુલ સલ્તનતની રચના કરી. ઇરાક, ઈરાન, તુર્કિસ્તાન અને ઘણા વધુ દેશોમાં મારી સેનાએ વિકરાળ…

*સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ..કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ*

અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી) ધરાવતા દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. કિડનીની તકલીફ…

જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા યોજવામાં આવ્યા ધરણા. યુપી દુષ્કર્મ અને વકીલ હત્યા કેસમાં તાત્કાલિક સજાની કરી માંગ.

જામનગરમાં જિલ્લા પચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું…સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક…

જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.

જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી…

જામનગર દુષ્કર્મ કાંડનો ચોથો આરોપી ઝડપયો..મહિલા નેતાએ ચપ્પલ માર્યું. મહિલાઓએ રોષ ઠાલવ્યો.

જામનગર: જામનગર દુષ્કર્મ કાંડના ચોથા આરોપીને SOG અને LCB દ્વારા ઝડપી લેવાયો છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવતા…