અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નેત્રોત્સવવિધિ અને…

હવેથી બાળકો માટે ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- ની સહાય મળશે

કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર નર્મદાના અનાથ 12 બાળકોનેશોધી કાઢી તેમને સરકારની યોજનાનો લાભ અપાવ્યો. રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ…

અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત

અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત રાજપીપલા,તા 10 ભરૂચના સાંસદ…


સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો

અમદાવાદ સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો ત્રણ લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા

રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે

રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની…

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે…

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું આખી દુનિયા કોવિડ…

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. એમેઝોન દ્વારા સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું.…