ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ 333.

⭕ *ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 333 ,સુરત 71,વડોદરા…

કોરોના ડાઉનમાં અટકી ગયેલી રિછ, દિપડાની વસતી એક દિવસ ગણતરી શરૂ કર્યા બાદ વરસાદને લીધે બંધ કરવાની વનવિભાગને ફરજ પડી.

કેવડીયા રેન્જ અને નર્મદા 2ના રેન્જમાં દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી પૂર્ણ ન થઇ શકી. વરસાદમાં પાણીના પોઇન્ટ વધી…

રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન કોરોના વૉરીયર, શ્રીકાનજીભાઇ( H.C.) તથા P.C.નરેશભાઈ કોરોના સામેની લડતમાં જીત મેળવી કોરોના ને માત આપી સ્વસ્થ થઇ પરત આવ્યાં.

આઇ.ડિવિઝન રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન કોરોના વૉરીયર, શ્રીકાનજીભાઇ( H.C.) તથા P.C.નરેશભાઈના ઓને કોરોના પોઝેટીવ આવતા પોતાના ઘરે…

આ આંતરરાષ્ટ્રીય યોગદિને, તમારા ડાયેટ પ્લાનમાં બદામનો સમાવેશ કરો!

જૂન 16, 2020: આરોગ્ય અને સુખાકારી પ્રત્યેના પવિત્ર અભિગમ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની…

ભાણવડના નાયબ મામલતદાર સામે ACB એ માંગણીનો ગુનો નોંધાયો.

ખંભાળિયા: જીલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મજીદ કાસમભાઈ બ્લોચે એક અરજદાર આ નાયબ મામલતદાર…

ગાંધીનગરઃ નવા સચિવાલય ગેટ નં ૦૪ ની બહાર ની સાઈડ એક અલ્ટો ગાડીમાં મા આગ

ગાંધીનગરઃ નવા સચિવાલય ગેટ નં ૦૪ ની બહાર ની સાઈડ એક અલ્ટો ગાડીમાં મા આગ..કોઈ જાન હાની થયેલ નથી….

સર્જકતાના એક ઊંચા શિખર ઉપર બિરાજતા વાર્તાકાર શ્રી ઇલાબેનને જન્મદિવસની ખુબ ખુબ અભિવંદન!

સર્જકતાના એક ઊંચા શિખર ઉપર બિરાજતા વાર્તાકાર શ્રી ઇલાબેનને જન્મદિવસની ખુબ ખુબ અભિવંદન!

ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા માસ્ક વીતરણ :

ઋષિવંશી સેવા સમાજ સંઘ ના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા કોરોના ની મહામારી ના કપરા સમય માં ગુજરાત ના…