વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાકાર્ય કરાયુ – શાકભાજી, કરિયાણું, રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ, ઉકાળોની સહિતની સેવાઓ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી
(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) રાષ્ટ્ર ઉપર નોવેલ કોરોના વાયરસ રૂપી આવી પડેલી મહામારીની આપત્તિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા નળકાંઠા…
