Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

દાદા. કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ, કોઈ મદદ લેવા નથી આવ્યો. દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. – રત્નાભાઈ મનજીભાઈ ઠુમર. .

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર…

કોરોના મોટો કે “હું” ? : પ્રકૃતિ સાથે લડશો તો બે-મોત મરશો – કુદરતી વ્યવસ્થાઓ નો આદર કરો. – આર.કે.સિન્હા

આજે, સમગ્ર વિશ્વમાં, દરેક ઘરની શેરીમાં, ગામમાં, શહેરોમાં, ચર્ચાનો વિષય એ છે કે કોરોના વાયરસ, એટલે કે કોવિડ -19 જેવા…

કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”

મારા કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર” આ સંસારમાં ઘણાં બધાં લેખકો,કવિઓ અને સાહિત્યકારોએ માં,બાપ,ભાઈ-બહેન,દાદા-દાદી,મામા-મામી વિષે ઘણું બધું લખ્યું છે.આજ હું…

ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું અવસાન થયું,24 કલાક પુરા થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર થયા હાજર.

ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું ગાંધીનગર ખાતે અવસાન થયું હતું. માતૃશ્રીના અંતિમ સંસ્કારની વિધિ…

અમદાવાદ મા અને અમેરિકા મા કોરોના ના દર્દીઓ વચ્ચે નો સુવિધા નો તફાવત જાણો

અમદાવાદમા અત્યારે આરોગ્ય વિભાગ વાળા ઘેર ઘેર જઈને લોકો નો કોરોના ના ટેસ્ટ માટે હેલ્થ ચેકઅપ કરે છે જ્યારે અમેરિકાના…

*World Heritage Day – ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય.*

ખજૂરાહો મંદિરો જોતાં સમજાય કે ભારતીય સાંસ્કૃતિક વારસો અને સનાતની ધર્મ કેટલો અદ્ભુત છે. અનેક દેવદેવીઓ, દરેકના વાહનો, શસ્ત્રો હોય…