Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

આગામી તહેવાર અનુસંધાને ભાવનગર શહેરમાં એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ તથા બી.ડી.ડી.એસ. સ્કોડ ટીમ દ્વારા હાથ ધરાયેલ સઘન ચેકિંગ.

આજરોજ આગામી તહેવાર અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની સીધી સુચનાથી તથા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર સ્પેશ્યલ…

ગાંધીનગર: રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી-બઢતી. વાંચો કોણ ક્યાં મુકાયા.*

*ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર અમિતકુમાર વિશ્વકર્મા – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP કે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજી ડો.…

ધારાસભ્યને કાઉન્સિલરોએ થયેલી પ્લાસ્ટિકની થેલી વિતરણ કરી તો આ પ્લાસ્ટીકની થેલી ગઈ ક્યાં.?

જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્તે જમાલપુરના ધારાસભ્ય કાઉન્સીલરો અને કાર્યકર્તાઓમાં પ્લાસ્ટિકની થેલી વિતરણ કરવાનો બહુ મોટો જુસ્સો…

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર* ** *રવિ ધનગાણી,મહેશ નાવાણી,અમિત મખીજા,કમલેશ જસવાણી.સહિત ૧૪ જુગારીઓ પકડાયા* વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં…

હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત

અનલોક-3મા કરફ્યુ હટાવી દીધો છે ત્યારે મોડી રાત્રી સુધી હોટલો ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જરૂરી એક તરફ ગુજરાત સહિત દેશભરમાં…

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ*

*પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે* ******* *સુરતમાં કોવિડ ડેડિકેટેડ…

સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.

સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું…

*નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું*

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા 5 દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી જીએનએ…

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા.

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેબિનેટ મંત્રી જસદણના…

સત્તાના દૂર ઉપયોગ મુદ્દે તત્કાલીન સરપંચ સહિત 2 લોકો સામે રાજકોટ એસીબીએ નોંધ્યો ગુનો.

રાજકોટ: બનાવની વિગત જોતા સને ૨૦૧૧ થી સને ૨૦૧૫-૧૬ ના સમયગાળા દરમ્યાન ગોંડલ તાલુકાના પીપળીયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ કાન્તીભાઇ…