Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

*📍ભરૂચ: અંક્લેશ્વરનાં સારંગપુર ગામમાં ડબલ મર્ડર…*

*🗯️BREAKING* *📍ભરૂચ: અંક્લેશ્વરનાં સારંગપુર ગામમાં ડબલ મર્ડર…* *યોગેશ્વર સોસાયટીના મકાનમાં હત્યા…*   *મહિલાનાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં બેની કરપીણ હત્યા…*  …

*1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે.*

*1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે.*   કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે આ અંગેની સૂચના જારી કરવામાં…

*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ*

*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ* ISRO એ તેના CE20 ક્રાયોજેનિક એન્જિનના માનવ રેટિંગમાં એક…

ભારત રાષ્ટ્ર સમિતિનાં ધારાસભ્ય લસ્યા નંદિતા ઉં.વ.37નું આજે હૈદરાબાદમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું

*📍હૈદરાબાદમાં માર્ગ અકસ્માતમાં લસ્યા નંદિતા નું મૃત્યુ* ભારત રાષ્ટ્ર સમિતિનાં ધારાસભ્ય લસ્યા નંદિતા ઉં.વ.37નું આજે હૈદરાબાદમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ…

*ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે*

*ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે* *ગાંધીનગર, સંજીવ રાજપૂત:* 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન…

*પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે*

*પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારના…

*અમદાવાદના કૈદીઓ દ્વારા બનાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક*

*અમદાવાદના કૈદીઓ દ્વારા બનાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક*   અમદાવાદ, સંજીવ રાજપૂત: આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા…

*જામનાગરવાસીઓ આનંદો: ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી.*

*જામનાગરવાસીઓ આનંદો: ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી.* જામનગર, સંજીવ રાજપૂત: સ્પોર્ટ્સ પરિવારમાંથી આવતા જામનગરના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય…

*📍હવે જે વાહનમાં દારૂની હેરફેર થશે તેને જપ્ત કરી તેની હરાજી થશે…?…*

*📍હવે જે વાહનમાં દારૂની હેરફેર થશે તેને જપ્ત કરી તેની હરાજી થશે…?…* ગુજરાતમાં દારૂ બંધી છે અને તેને લગતા કાયદાને…

દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે, ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હિન્દુ પંચાંગ મુજબ, વિશ્વકર્મા જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષના તેરસના દિવસે ઉજવવામાં આવે

🙏જય વિશ્વકર્મા દાદા 🙏   🙏દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે, ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હિન્દુ પંચાંગ મુજબ,…