Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ગૂજરાત યુનિવર્સિટીની ફાઇનલ વર્ષની પરિક્ષામાં ફર્સ્ટ રેન્ક સાથે H.K BBA કોલેજનો દબદબો*

તાજેતરમાં યોજાયેલી ગુજરાત યુનિવર્સિટની પરિક્ષામાં H.K BBA ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. છેલ્લા વીસ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન H.K.BBA…

અમદાવાદ ના અમરાઈવાડી મૈટૌ રેલ પોજેકટ પાસે ન્યુકોટન ચાર રસ્તા પર AMTS ની બસે એક અજાણી યુવતી ને લીધી અડફેટે

અમદાવાદ ના અમરાઈવાડી મૈટૌ રેલ પોજેકટ પાસે ન્યુકોટન ચાર રસ્તા પર AMTS ની બસે એક અજાણી યુવતી ને લીધી અડફેટે…

જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને લઈ ટેકનિકલ ટીમ રોપવે રૂટ પર ચકાસની ઉષા બ્રેકો કંપની ના ઇજનેર સહીત આ રૂટ પર ચકાસણી કરી

Breking જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને…

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

*માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો:આધેડનુ ઘટના સ્થળે મોત*

ભાવનગર શહેર ના માર્કેટિંગ યાર્ડ-આખલોલ જકાતનાકા BMC ઝોનલ કચેરી સામે એક બાઈક સવાર દંપતીને પાણીના ટેન્કર ચાલકે અડફેટે લેતાં ફૂલસર…

અંબાજી મંદિર ખાતે ભક્તે રૂ. 52.70. લાખની કિંમતનું 1 કિલો સોનુ આપ્યું દાન.

ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના…

દેશમાંથી લોકડાઉન ગયું છે વાયરસ નહી: નરેન્દ્ર મોદી

કોરોનાકાળમાં આપણા દેશના પીએમ મોદી આજે દેશના 7મી વખસ સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદી દેશવાસીઓને હજુપણ સાવધાની રાખવાની સલાહ…

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી કામધેનુ દિપાવલી અભિયાન માં જોડાયા.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી…

બનાસકાંઠાનું અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગાયું..

જીએનએ અંબાજી: અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ…