Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ*

*પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે* ******* *સુરતમાં કોવિડ ડેડિકેટેડ…

સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.

સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું…

*નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું*

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા 5 દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી જીએનએ…

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા.

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેબિનેટ મંત્રી જસદણના…

સત્તાના દૂર ઉપયોગ મુદ્દે તત્કાલીન સરપંચ સહિત 2 લોકો સામે રાજકોટ એસીબીએ નોંધ્યો ગુનો.

રાજકોટ: બનાવની વિગત જોતા સને ૨૦૧૧ થી સને ૨૦૧૫-૧૬ ના સમયગાળા દરમ્યાન ગોંડલ તાલુકાના પીપળીયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ કાન્તીભાઇ…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે…

⭕ *ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 262,અમદાવાદ 146,વડોદરા 95,રાજકોટ 87,મહેસાણા…

વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના, ક્રેન ધરાશાયી થતાં 10 શ્રમિકોનાં મોત

વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના, ક્રેન ધરાશાયી થતાં 10 શ્રમિકોનાં મોત

ત્રણ વર્ષથી અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી…

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના વીરપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન૩૫/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિ.ના ગુન્હાના ભોગ-બનનાર સગીરાને સુલતાન નામનો કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ…