Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

અમદાવાદઃ સિંધુભવન રોડ પર મનપા દ્વારા ડીમોલેશન. મેલડી માતાના મંદિરનું ડિમોલેશન માટે પહોચી મનપા

અમદાવાદઃ સિંધુભવન રોડ પર મનપા દ્વારા ડીમોલેશન મેલડી માતાના મંદિરનું ડિમોલેશન માટે પહોચી મનપા ટીમ મંદિર તોડવાના લઈ સર્જાયો વિવાદ…

લવ ઝેહાદ”સામે કડક કાયદો બનાવવામાં આવે અને “લવ ઝેહાદ”માં ફસાવનારને તાત્કાલીક ફાંસીનીસજા આપવામાં આવે. આ માંગો સાથે કલેક્ટરશ્રી, અમદાવાદને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ આજે તારીખ 28-10-2020, સાંજે 4.30 કલાકે કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે આયોજીત કરેલ છે.

હાલમાં હરીયાણામાં હિંદૂ દિકરી નીકિતાં ને મુસ્લીમો દ્રારા “લવ ઝેહાદ” માં ફસાવી અત્યાચારો કરી ખુન કરાયેલ છે જેનાં સખત વિરોધમાં…

કોરાના જંગ 15 દિવસની ટૂંકી બીમારી સામે ચિત્રલેખા ,અભિયાન, ગુજરાત સમાચારના પૂર્વ પ્રેસ ફોટો જર્નલિસ્ટ કમલેશ ત્રિવેદી નું નિધન ઓમ શાન્તિ…🙏🏻🙏🏻🙏🏻

કોરાના જંગ 15 દિવસની ટૂંકી બીમારી સામે ચિત્રલેખા ,અભિયાન, ગુજરાત સમાચારના પૂર્વ પ્રેસ ફોટો જર્નલિસ્ટ કમલેશ ત્રિવેદી નું નિધન ઓમ…

*કાલે પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)છે.*

*કાલે પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)છે.* _______________________ પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧) યુધિષ્ઠિરે પૂછયું : “મધુસુધદન ! આસો માસના શુકલ પક્ષની એકાદશીનો…

*કાલે પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)છે.*

પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧) યુધિષ્ઠિરે પૂછયું : “મધુસુધદન ! આસો માસના શુકલ પક્ષની એકાદશીનો મહિમાં જણાવો.” શ્રીકૃષ્‍ણ બોલ્‍યોઃ રાજન !…

ન્યૂઝ બ્રેકિંગ વડોદરામાં ડે.સીએમ પર ફેંકાયું ચપ્પલ કરજણ પ્રચાર માટે ગયા હતા ડે.સીએમ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ફેંક્યું ચપ્પલ

ન્યૂઝ બ્રેકિંગ વડોદરામાં ડે.સીએમ પર ફેંકાયું ચપ્પલ કરજણ પ્રચાર માટે ગયા હતા ડે.સીએમ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ફેંક્યું ચપ્પલ

નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ઇસમનું મોત.

.રાજપીપળા,તા.26 નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન ઇસમનું…