*પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતીને અનુલક્ષીને* *મુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ*
*તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો પ્રજાજનો-નાગરિકો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ* …… *મુખ્યમંત્રી શ્રી…
