Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતા ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માતમાં એકનું કરુણ મોત.

વાવડી થી ઝુંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા ચાલકનું મોત. રાજપીપળા,તા.29 નાંદોદ તાલુકાના ગોપાલપુરા…

*આજે – સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ* *મુખ્યમંત્રી શ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે* *સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન ફ્લાય ઓવર રૂ. ૩૬ કરોડનું ઇ લોકાર્પણ થશે*

*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના…

રાજકોટ ઉદય શિવાંદન હોસ્પિટલ અગ્નિ કાંડનો મામલો,રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢાની કરી અટકાયત,

રાજકોટ ઉદય શિવાંદન હોસ્પિટલ અગ્નિ કાંડનો મામલો,રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢાની કરી અટકાયત,ત્રણેય…

સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે

સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે

*📌નડિયાદ : કોરોનાને કારણે દેવ દિવાળીએ શ્રી સંતરામ મંદિરમાં સંધ્યા સમય પર ઉજવાતો દીવડા ઉત્સવ કરાયો રદ*

દેવ દિવાળી કાર્તિકી પૂનમ શ્રી સંતરામ મંદિર જય મહારાજ ભક્તો દર્શન માટે મંદિરએ આવ્યાં શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતના…

*રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી છ નાં મોત. 1ની હાલત ગંભીર..*

*રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી છ નાં મોત. 1ની હાલત ગંભીર..* *રાજકોટ* ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાનો…

કોણાર્ક કોપ્સ દ્વારા 1971 કિલોમીટરની સાઇકલ રેલીનું આયોજન.કચ્છના લખપતથી શરૂ થયેલી રેલીને મુખ્યમંત્રી વિજયભાઇએ આપી શુભેચ્છાઓ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સશસ્ત્રો દળોના વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીરૂપે ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા…

રાજપીપળા નગરપાલિકાની મતદાર યાદીમાં ખોટા નામ બીજા વોર્ડમાં દાખલ કરાયા હોવાની ગંભીર ફરિયાદ.

રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર.4 ના સદસ્યો અને પૂર્વ પ્રમુખ સંદિપભાઈ દશાંદીએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી. રાજપીપળા,તા.26 રાજપીપળા નગરપાલિકાની મતદારયાદીમાં…