Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી”. મા નર્મદામા ઠેર ઠેર થનારુ ભવ્યસ્વાગત

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી”. મા નર્મદામા…

ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂ થશે

ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂ થશે ભાવનગરથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને…

સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. લોકો ઘરની બહાર દોડી આવ્યા.

સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3…

SWACના હેડક્વાર્ટર ખાતે બે દિવસીય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ કમાન્ડર્સની કોન્ફરન્સનું કરાયું સમાપન

અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) ખાતે 17 ઑગસ્ટથી 18 ઑગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી કમાન્ડર્સની કોન્ફરન્સ નિમિત્તે ચીફ ઓફ એર…

મધરાતે ગારીયાધારના સગર્ભા અને બે બાળકોના જીવ બચાવી ૧૦૮ની સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ. માતા સહિત 2 બાળકોને જીવન આપ્યું

ભાવનગર: ૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ…. કોઈપણ…

જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો. નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું.

જામનગર : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું…

જામનગરના સાધના કોલોની, ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી ગયેલ યુવકની જાણ કરવા અનુરોધ.

જામનગર: શહેરના સાધના કોલોની ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતા વિભાભાઇ કાનાભાઇ મેવાડા મો. ૯૦૯૯૭ ૯૦૦૧૨દ્વારા સીટી એ પોલીસ ડિવિઝન જામનગર…

ગંગા સ્વરૂપા વસંતબહેને બિલ્વપત્રના વૃક્ષ નીચે બેસી બનાવ્યા ૧૦૧૧ શિવલિંગ. રાજ્યમંત્રીએ શિવલિંગનું પૂજન અર્ચન કરી પાઠવ્યા અભિનંદન

જામનગર: પવિત્ર શ્રાવણ માસમાં જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારના આવાસ કોલોની ખાતે રહેતા ગંગા સ્વરૂપા વસંતબહેને બિલ્વપત્રના વૃક્ષ નીચે બેસી ૧૦૧૧…

કોરોના સામે સતર્કતા અને સલામતીની જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતા કોમી એખલાસનું પ્રતિક એવા અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારના ઇકબાલભાઇને સલામ

અમદાવાદ: ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન. .રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન…