સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.
Related Posts
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા, ટ્વિટ કરીને આપી નેગેટિવ થયા હોવાની જાણકારી
ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ
ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ, રક્ષાબંધનના દિવસે આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધન મનાવી શકે તે માટે નિર્ણય
રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મિની ઓક્સિજન પ્લાન્ટ આજથી કાર્યરત કરાયો
રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મિની ઓક્સિજન પ્લાન્ટ આજથી કાર્યરત કરાયો દર કલાકે ૧૦ હજાર લીટર ઓક્સિજનનું…
