સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.
Related Posts
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને ઘાવ”,
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને…
*📌મહારાષ્ટ્ર : બીજેપી ધારાસભ્ય સુનીલ કાંબલે આજે પુણેની સાસૂન હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીને થપ્પડ લગાવી*
*📌મહારાષ્ટ્ર : બીજેપી ધારાસભ્ય સુનીલ કાંબલે આજે પુણેની સાસૂન હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીને થપ્પડ લગાવી* 🔸ઘટના સમયે…
ભારત રાષ્ટ્ર સમિતિનાં ધારાસભ્ય લસ્યા નંદિતા ઉં.વ.37નું આજે હૈદરાબાદમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું
*📍હૈદરાબાદમાં માર્ગ અકસ્માતમાં લસ્યા નંદિતા નું મૃત્યુ* ભારત રાષ્ટ્ર સમિતિનાં ધારાસભ્ય લસ્યા નંદિતા ઉં.વ.37નું આજે હૈદરાબાદમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ…
