સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.
Related Posts
300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો
300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો દેશમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે, દરરોજના સાડા ત્રણથી વધુ કેસ નોંધાતા જાય છે..અને…
*📌બિહારનાં ઔરંગાબાદમાં પાર્કિંગ વિવાદમાં ચારનાં મોત*
*📌બિહારનાં ઔરંગાબાદમાં પાર્કિંગ વિવાદમાં ચારનાં મોત* ઔરંગાબાદ: બિહારનાં ઔરંગાબાદ જિલ્લામાં સોમવારે ચાર લોકો માર્યા ગયા, જ્યાં કાર પાર્કિંગને લઈને વિવાદ…
સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રાના વકીલ ઉપર ફાયરીંગ અંગત અદાવતમાં ગોળીબાર કરીને ફરાર.
વકીલ દિલીપ સિંહ હત્યા કેસમાં પેરોલ જંપ ના આરોપી અંધાધુંધ ફાયરીંગ મા બે લોકોને ઈઝાઓ બન્ને ને ગંભીર હાલત માં…
