સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.
Related Posts
*🗯️BREAKING* *📌વડોદરા: ફટાકડા ફોડવા બાબતે પાણીગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ…* પથ્થર મારો… પોલીસ ઘટના સ્થળે…
*અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી.. ઓરેન્જ એલર્ટ
*બ્રેકિંગ ન્યુઝ* *અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9-5ઇંચ વરસાદ* *નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ* *મણીનગરમાં પણ 13 ઇંચ વરસાદ* *ઉસ્માનપુરામાં…
વ્યાપારી જહાજ ‘હેલન’ પર મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને બચાવતું ભારતીય તટરક્ષક દળ જીએનએ અમદાવાદ: પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી…
