સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.
Related Posts
*📌ઉપલેટાના ભીમોરા ગામે 9 માસની પુત્રીને એસિડ પીવડાવી માતાએ કર્યો આપઘાત, બાળકીની હાલત ગંભીર*
*📌ઉપલેટાના ભીમોરા ગામે 9 માસની પુત્રીને એસિડ પીવડાવી માતાએ કર્યો આપઘાત, બાળકીની હાલત ગંભીર*
નેત્રમ કમાન્ડ કંટ્રોલના ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં
નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. નર્મદા
નેત્રમ કમાન્ડ કંટ્રોલના ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતીએલ.સી.બી. નર્મદા રાજપીપલા, તા 31…
દાહોદના દેવગઢ બારીયાની કોલેજના એક સાથે 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત
દાહોદના દેવગઢ બારીયા કોમર્સ કોલેજના 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેજના 1 સિનિયર ક્લાર્ક, 1 લેક્ટરર, અન્ય 2…
