Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી

વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી 29 નવેમ્બર પહેલાં થશે…

આ છોકરો અમદાવાદ ઇસનપુર ખાતેથી બે દિવસ પહેલા 6:00 સાંજે જતો રહ્યો છે. જો કોઈને મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

આ છોકરો અમદાવાદ ઇસનપુર ખાતેથી બે દિવસ પહેલા 6:00 સાંજે જતો રહ્યો છે. જો કોઈને મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં…

રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણને લઇ અટકળો તેજ, 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે

રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણને લઇ અટકળો તેજ, 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે, 17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ શપથ લેશે, 22…

*રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો.*

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને…

બિચારા પોલીસોને હવે આજ કામ કરવાના બાકી રહ્યા હતાં.?

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે. બિચારા…

*વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક સાબિત થાય છે.*

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે* *જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો…

કોરોના મટ્યા પછી ફરી થવાની સંભાવના. 😢 Amcએ કરેલા સર્વેમાં વિગતો આવી સામે.

કોરોના મટ્યા પછી ફરી થવાની સંભાવના 😢 Amcએ કરેલા સર્વેમાં વિગતો આવી સામે અગાઉ કોરોના થયેલા લોકો પર એન્ટીબોડ સર્વે…