Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી

🔔 *શુક્રવાર – તા. ૧૪/૦૫/૨૦૨૧ એટલે अक्षय तृतीया = અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી,…

રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મિની ઓક્સિજન પ્લાન્ટ આજથી કાર્યરત કરાયો

રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મિની ઓક્સિજન પ્લાન્ટ આજથી કાર્યરત કરાયો દર કલાકે ૧૦ હજાર લીટર ઓક્સિજનનું…

ડાકોર માં તા#૧૪/૦૫/૨૧ થી તા#૨૪/૦૬/૨૧ સુધી દર્શન ના સમય માં ફેરફાર કરવામાં આવ્યો

શ્રી રણછોડરાયજી મંદિર,ડાકોર માં તા#૧૪/૦૫/૨૧ થી તા#૨૪/૦૬/૨૧ સુધી દર્શન ના સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે.જે નીચે મુજબ રહેશે. કોરોના…

ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે

ગુજરાતના ધોરણ-10 એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના હિતમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે ભંયકર આગ લાગી લાલ દરવાજા એલિસ બ્રિજ ના છેડે.

*બ્રેકિંગ ન્યૂઝ* અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે ભંયકર આગ લાગી લાલ દરવાજા એલિસ બ્રિજ ના છેડે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે…

આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ મુહૂર્ત નથી.

કાલે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા છતાં નર્મદામા કોરોનાના કારણે લગ્ન સમારંભો ફીકા પડશે. નવા…

ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસેબે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત ટ્રેલર પલ્ટી ખાઈ જતા ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો રોડ પર…

કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાકલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાકલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું લગ્નપ્રસંગમા મહત્તમ ૫૦ (પચાસ)થી વધુ નહીં અને મરણ પ્રસંગ મા…

કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે*.

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*• *કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા…

સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી

સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી અમદાવાદ: ભારત સરકારે જુનિયર…