Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

*એમ્બ્યુલન્સની લાઇન્સ અને સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી:-એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ*

*એમ્બ્યુલન્સની લાઇન્સ અને સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી:-એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ* …… રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ…

પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રના ચોપડે એક પણ કેસ પોઝિટિવ બોલાતું નથી !

10 એપ્રિલના રોજ સાગબારાના પાટ ગામ ખાતે પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રના ચોપડે એક…

ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાની અભણ દર્દીઓ સાથે છેતરપિંડી.

દેડિયાપાડાના નાનીબેડવાણ ગામે પ્રાથમિક શાળા પાસે મેઈન બજારમાં પોતે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાની અભણ દર્દીઓ સાથે છેતરપિંડી.…

જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર. મરનાર યુવક કોરોના પોઝિટિવ હતો !

તિલકવાડા તાલુકાના કામચોલી ટેકરા માં 35 વર્ષના યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર. મરનાર યુવક કોરોના પોઝિટિવ…

પતિદેવે પત્નીને લાકડું માથામાં મારી ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતાં ચકચાર.

નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે જમવાનું બનાવવાના મામલે ઝઘડો થતાં પતિદેવે પત્નીને લાકડું માથામાં મારી ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતાં…

કોરોનાને કારણે સગાઈથી છૂટા-છવાયા રીતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા.

રાજપીપળા કેવડિયા સહિત નર્મદા જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ગૌરવભેર ઉજવાઇ. કોરોનાને કારણે સગાઈથી છૂટા-છવાયા રીતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા.…

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોના

બ્રેકીંગ ન્યૂઝ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોના યુ,એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અર્જુન મોઢવાડિયાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ સંપર્કમાં…

સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલે 11 દિવસની બાળકી માટે કર્યું પ્લાઝ્મા ડોનેટ

સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલે 11 દિવસની બાળકી માટે કર્યું પ્લાઝ્મા ડોનેટ ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડી પોતાના બ્લડ ગ્રૂપ સાથે…

SVP હોસ્પિટલમા અમદાવાદના જ દર્દીને નથી મળતી રેમડેસિવીર

BIG BREAKING SVP હોસ્પિટલમા અમદાવાદના જ દર્દીને નથી મળતી રેમડેસિવીર દરરોજ નવાનવા બહાના કરી દર્દીના સગાને ધક્કા ખાવાનો વારો હોસ્પિટલના…