Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત** **અમદાવાદમાં 817 કેસ** **સુરતમાં 811 કેસ** **વડોદરામાં 342…

સી.એમ ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલુ.

સી.એમ ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલુ. પોલીસ ના ઉચ્ચઅધિકારીઓ આરોગ્ય ના ઉચ્ચઅધિકારીઓ તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી સાહેબ પણ બેઠક…

અમદાવાદમાં કોરોના ના કેસ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવા નિર્ણય.

અમદાવાદમાં કોરોના ના કેસ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવા નિર્ણય. મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCનો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCનો મહત્વનો નિર્ણય, AMCની કચેરીઓમાં માત્ર 50 ટકા કર્મીઓ જ બજાવશે ફરજ, વર્ગ 2, 3 અને…

આવતા ૩૦ દિવસ ભારતમાં ખુબ જ ક્રિટીકલ

*બ્રેકિંગ ન્યૂઝ* સ્વાસ્થય મંત્રાલયનું કોરોના પર મોટુ નિવેદન દેશના કેટલાય વિસ્તારોમાં ખતરનાક સ્થિતી સરકારે ગાઇડલાઇનના પાલનની કરી અપીલ

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૬/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૩,૨૮૦ ડીસ્ચાર્જ:- ૨,૧૬૭ મૃત્યુ:- ૧૭ *ગાંધીનગર શહેરમાં આજે પણ વધારા સાથે ૩૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૬/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૩,૨૮૦…

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૩૫૩ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬ દરદીઓને આજે રજા અપાઈ રાજપીપલા,તા…

સ્ટેચ્યુ ઓફ નજીક નર્મદા નદી કેવડિયા ગોરા ખાતે બની રહ્યો છે નર્મદા ઘાટ

નર્મદા કિનારે ગંગા ઘાટ જેવી દરરોજ સાંજે થશે નર્મદા આરતી થશે તંત્ર દ્વારા ઘાટ બનાવવા માટે ની તૈયારીઓ શરૂ કરી…