Healthધર્મ અને આધ્યાત્મિકતાભારત અમદાવાદમાં કોરોના ના કેસ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવા નિર્ણય. Krunal SoniApril 6, 2021April 6, 2021 અમદાવાદમાં કોરોના ના કેસ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવા નિર્ણય. મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે.
અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકો દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. રાજ્યભરના પત્રકાર સંગઠનો અને મીડિયા જગત દ્વારા કરવામાં આવી ઘોર નિંદા અમદાવાદ પોલીસ અને પત્રકાર ક્યારે સુરક્ષિત બનશે? અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકો દ્વારા હુમલાની…
અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર #BREAKING અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
હારશે કોરોના, જીતશે ગુજરાત: જામનગર જિલ્લાના યોગગુરુ અને કર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 લોકોને અપાઈ કોરોના વિરોધી વેકસીન. જામનગર હારશે કોરોના, જીતશે ગુજરાત: જામનગર જિલ્લાના યોગગુરુ અને કર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 લોકોને અપાઈ કોરોના વિરોધી વેકસીન.* સૌરાષ્ટ્રના…